મિત્રો, કોરોના વાઇરસનો ચેપ ગુજરાતમાં ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકારે 16 માર્ચ, 2020 થી 29 માર્ચ, 2020 સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ કરેલ છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને હું ભટ્ટ અલ્પેશકુમાર રમેશચંદ્ર આચાર્ય શ્રી એન. એલ. પટેલ હાઇસ્કૂલ, સિહોલ, તા. પેટલાદ, જિલ્લો આણંદ ધોરણ ૯ ગણિતનું પરીક્ષાલક્ષી પૂનરાવર્તન યુટ્યુબના માધ્યમથી કરાવવાનો છું. તો સૌ ધોરણ ૯ વિદ્યાર્થી મિત્રો નિઃશુલ્ક લાભ લઇ શકો છો.
આ માટે નિચેની લિંક પર ક્લિક કરો.
1 Comments
Very nice for students
ReplyDelete